Posted by: mustdeein on: 25/05/09
તારીખ : આજની જ.
પ્રતિ
તમોને જ
વિષય: જિંદગી અને તમે!
ભાઈશ્રી/બહેનશ્રી,
હું, ભગવાન – આજે તમને બે શબ્દો લખવા માંગું છું. ધ્યાનથી વાંચજો. આજે તમારી જિંદગીના બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો [...]
Posted by: mustdeein on: 21/05/09
Posted by: mustdeein on: 11/05/09
N. Raghuraman
વંદના દહીં-ભાત ખાવાની ના પાડી રહી હતી. પિતાએ તેને સમજાવવાની કોશિશ કરી, બેટા, દહીં-ભાત ખાઈ લે. તારા પપ્પા માટે એટલું પણ નહિ કરે? આ સાંભળીને તેણે કહ્યું, પપ્પા, હું બધા દહીં-ભાત ખાઈ લઉ તો તમે હું જે માગું તે આપશો? પપ્પા બોલ્યા, પ્રોમિસ. તેણે પરાણે પરાણે દહીં-ભાત ખાઈ લીધાં. તેણે હાથ ધોઈને કહ્યું, પપ્પા, [...]
Posted by: mustdeein on: 02/05/09
મન મૂર્ત, અમૂર્ત તમામ પદાર્થોના સંબંધમાં ચિંતન કરવાની ક્ષમતા ધરાવે છે. મનની આ ચંચળતા મનુષ્ય માત્ર માટે એક મોટી સમસ્યા છે કારણ કે ચંચળતાને કારણે મન એકાગ્ર થઈ શકતું નથી. મનની આ ચંચળતા સફળતામાં બાધક છે કારણ કે આવી સ્થિતિમાં મનુષ્ય નિર્ણય કરી શકતો નથી. મન એકાગ્ર થઈ જાય તો સફળતાના દ્વાર આપોઆપ [...]
Posted by: mustdeein on: 30/04/09
Vijayshankar Mehta
જેણે ધીરજ સાધવી હોય અને ઇચ્છાશકિતને પ્રબળ રાખવી હોય, તેમને શ્વાસોશ્વાસને નિયંત્રણમાં રાખતા આવડવું જોઈએ. નિયંત્રિત શ્વાસ મનને અંકુશમાં રાખે છે.
પ્રતિકૂળતાઓ અને મુશ્કેલીઓમાં કાં તો માનવીનો માનસિક વિકાસ થઈ જાય છે અથવા તો તે નિરાશામાં ડૂબી જાય છે. તમે ઇચ્છો કે ન ઇચ્છો અંતરાયો, મુશ્કેલીઓ તો આવે જ છે.
આપણે જયારે સુખી, સુવિધા-સંપન્ન અને [...]
Recent Comment